પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક- લાખનું પ્રોત્સાહક અનુદાન આપે છે.
હેતુઓ
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્સાહક યોજના.
તીર્થગામ યોજના અંતર્ગત ગામની પસંદગીના હેતુ માટે, ગ્રામપંચાયતે નિયત નમૂનામાં માહિતી ભરીને તે સંબંધિત તાલુકાવિકાસ અધિકારીશ્રીને મોકલવાની રહેશે. આ યોજના માટે આવેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી જે તે તાલુકાના મામલતદારરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત કરાવવામાં આવે છે. ત્યારબાદ ચકાસેલી અરજીઓ જીલ્લાકક્ષાએ અમલીકરણ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવે છે.
ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ, કદમ બઢાયે ઉસ પથ પર, જહાં પરિવર્તન કા બસેરા હૈ, મિલજુલ કર હમ કામ કરેં તો, એકતા - શક્તિ પાયેંગે, કલ કા કામ કરેં હમ આજ, યે નીતિ અપનાયેંગે, કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન, કર્તા જા તું કર્મ ઓ માનવ, ફલકી ચિંતા મત કર તું,
વર્ષ | જોગવાઇ | ખર્ચ | સિધ્ધિ | કુલ (રૂ. લાખમાં) |
---|---|---|---|---|
૨૦૧૪-૧૫ ડિસેમ્બર અંતિત |
૧૦૦ | |||
૨૦૧૩-૧૪ | ૧૦૦ | ૯૯.૫ | ૪૧ | ૫૮ |
૨૦૧૨-૧૩ | ૧૬૦ | ૬૦ | ૨૯ | ૭૨ |
૨૦૧૧-૧૨ | ૫૦ | ૧૫ | ૭ | ૨૩ |
૨૦૧૦-૧૧ | ૫૦ | ૧૦૦ | ૯૮ | ૨૮૩ |
૨૦૦૯-૧૦ | ૫૦ | ૫૦ | ૪૯ | ૭૦ |
૨૦૦૮-૦૯ | ૧૦૦ | ૩૫ | ૩૨ | ૩૨ |
૨૦૦૭-૦૮ | ૪૦૦ | ૧૫૦ | ૧૬૯ | ૧૬૯ |
૨૦૦૬-૦૭ | ૧૦૦ | ૨ | ૧૩૦ | ૧૩૦ |
૨૦૦૫-૦૬ | ૧૧૦ | ૧૪૭.૩૭ | ૭૭ | ૭૭ |
૨૦૦૪-૦૫ | ૪૦૦ | ૨૦૫ | ૨૯૯ | ૨૯૯ |
કુલ | ૧૬૬૮ | ૮૬૪.૮૭ | ૯૩૧ | ૧૨૧૩ |